statistics@sauuni.ac.in     (0281) 2578501-11 (Ext. 408)

Description

કાશ્મીરના અવંતીપુરા (પુલવામાં) થયેલ આંતકવાદી હુમલામાં ભારત દેશના ૪૨ વીર જવાનો શહીદ થયેલા છે જેના આત્માને શાંતિ મળે એ માટે આંકડાશાસ્ત્ર ભવન ના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ ૨ મિનીટનું મૌન રાખી ભાવભરી શ્રધાંજલી અર્પણ કરી છે.